🖋️વિજ્ઞાન - રુધિર સંબંધિત પ્રશ્નો
🔴 રુધિર રસ ક્યાં રંગનુ હોય છે?
➡️ આછા પીળા રંગનું
🔴 રુધિર કોષના કેટલા પ્રકાર છે?
➡️ રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો
🔴રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે?
➡️ અસ્થિમજ્જા
🔴રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 120 દિવસ
🔴ક્યાં તત્વના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે?
➡️ લોહતત્ત્વ
🔴રક્તકણોના સ્મશાન ઘર તરીકે શુ ઓળખાય છે?
➡️ યકૃત અને બરોળ
🔴રક્તકણોનું પ્રમાણ ઘટે તો કયો રોગ થાય છે?
➡️ એનિમિયા(પાંડુરોગ)
🔴શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 2 થી 3 દિવસ
🔴 શરીરના સૈનિક તરીકે કયા કણો ઓળખાય છે?
➡️ શ્વેતકણો
🔴 શ્વેતકણોનું મુત્યુ ક્યાં થાય છે?
➡️ રુધિરમાં
🔴ત્રાકકણોનું નિર્માણ ક્યાં થાય છે?
➡️ અવિભેદીત સ્તભ કોષોમાંથી
🔴 ત્રાકકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 8 થી 10 દિવસ
🔴ત્રાકકણોનું મુત્યુ ક્યાં થાય છે?
➡️ બરોળમાં
🔴શરીરમાં બાહ્ય ઘાવ વખતે રૂધિર ક્યાં કણના કારણે જામી જાય છે?
➡️ ત્રાકકણો
🔴 રૂધિરમાં રહેલા ક્યાં તંતુઓના કારણે રુધિર જામીને ગઠો બનાવે છે?
➡️ ફાઈબ્રિન
🔗 Join :
WORLD INBOX ACADEMY - JUNAGADH
#WIB GIRL'S LIBRARY JUNAGADH.
Contact on :
75 75 00 31 11 📲
>>Click here to continue<<