ભારતનો સાંસ્કૃતિક વારસો
1. કયા મહાપુરુષનો જન્મદિવસ ' ડોક્ટર દિવસ ' તરીકે ઉજવાય છે ? ડૉ. વિધાનચંદ રાય
2. ' પૃથ્વીરાજરાસો ' ના રચયિતા કોણ છે ? ચન્દબરદાઈ
3. ' આનંદમઠ ' ના રચયિતા કોણ છે ? બંકિમચંદ્ર ચેટરજી
4. કયું પુસ્તક બંગાળી દેશ ભક્તિનું બાઈબલ તરીકે ઓળખાય છે ? આનંદમઠ
5. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? જી.શંકર કુરુપ
6. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પ્રથમ હિન્દી મહિલા સાહિત્યકાર કોણ છે ? મહાદેવી વર્મા
7. દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ? દેવિકારાણી
8. ભારતીય લેખક દ્વારા લખાયેલ સૌથી મોટી નવલકથા કઈ છે ? વિલાસિની
9. અમૃતા શેરગિલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? ચિત્ર
10. સરોજિની નાયડુ કોને હિન્દુ - મુસ્લિમ એકતાના એલચી ગણાવે છે ? મૌલાના આઝાદ
@shikshapublicatiom
>>Click here to continue<<