🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍
Join 📚➜ @Guj_Sahitya
Join 📚➜ @Guj_Sahitya
🔹ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?
👉અરદેશર ખબરદાર
🔹ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ?
👉કવિ ન્હાનાલાલ
🔹ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે?
👉નરસિંહ મહેતા
🔹ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ?
👉કવિ કાન્ત
🔹ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?
👉ભાલણ
◾️Join : https://hottg.com/Guj_Sahitya
>>Click here to continue<<