💥👨🏫 વિદ્યાસહાયક ભરતી
ભરૂચમા 2 આશ્રમ શાળાઓમાં વિદ્યાસહાયક ની ભરતી બહાર પડેલ છે.
લાયકાત:: (1) ધોરણ 12 + પી.ટી.સી.
પ્રાથમિક વિભાગની TET-1 પાસ
(2) બી.એ. +બી.એડ./પી.ટી.સી.
TET-2 પાસ
ડીટેઈલ જાહેરાત વાંચવા માટે : http://is.gd/rRi0DB
✍️જાહેરાત પ્રસિધ્ધ થયાથી દિન 10 મા અરજી કરવાની રહેશે.
નોધ : કોઈ પણ પ્રકાર ની પરિક્ષા સિવાય સીધી જ ભરતી કરવા માં આવશે.
>>Click here to continue<<