💥 *અગત્યના પુછાયેલ પ્રશ્નો*
1 પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં પકિત ક્યાં કવિની છે.?
હરીન્દ્ર દવે
2 યુગ વંદના કૃતિ ક્યાં કવિની છે .?
મેઘાણી ઝવેરચંદ
3 અલી ડોસા કઈ નવલ કથાનું જાણીતું પાત્ર છે..?
પોસ્ટ ઑફિસ
4 વેરાઈ જતી ક્ષણો કૃતિના લેખક છે..?
રમેશ ત્રિવેદી
5 ગુજરાતી સાહિત્ય પ્રથમ નવલ કથા છે..?
કરણ ઘેલો
6 કાળચક્ર એ કોની અંતિમ નવલ કથા હતી?
ઝવેર ચંદ મેઘાણી
7 કયા કવિનું ઉપનામ પ્રેમ ભક્તિ છે. ?
નન્હા લાલ
8 શાશ્ર્વત શબ્દો વિરોધથી શબ્દ આપો ?
ક્ષણિક
9 ત્રાડ શબ્દોનો સમનાર્થી શબ્દ શોધો ?
ગર્જના
10 રાત દિન શબ્દનો સમાનાર્થી સમાસ આપો?
દ્વન્દ્વ
🪐 *Join telegram chennal* ⤵️
https://hottg.com/ramanandeducation
>>Click here to continue<<
