કુંવર નારાયણ (કવિતાના લેખક)ને એકવાર પૂછવામાં આવ્યું કે, કવિ હોવા છતાં તેમણે મોટરકાર વેચવા જેવું અયોગ્ય કામ કેમ કર્યું, તો તેમનો જવાબ હતો - 'હું મોટરકાર વેચું છું જેથી મારે કવિતા વેચવી ન પડે'.
(મારા દિલની ખુબ જ નજીક રહેલી હિન્દી કૃતિ. જયારે પણ એવું લાગે, હારી ગયા છો... એકવાર આ કવિતા સાંભળી લેવી.- કવિતાના શબ્દોને સમજીને!!)
>>Click here to continue<<