Channel: જ્ઞાન ગંગા એકેડમી
📚 ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚
(ભટ્ટસર દ્વારા 2019 ની પરીક્ષાઓ માટે)
1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર
2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર
3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર
4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ
5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો
6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક
7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ
8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ
9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર
10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે
11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે
12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ
13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી
14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ
15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય
16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર
17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ
18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય
19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ
20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા
21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ
22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત
23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ
24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ
25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી
26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના
27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935
28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર
29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ
30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ
31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ
32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી
33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના
34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી
35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ
36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર
37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી
38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા
39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951
40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
@gyaanganga
(ભટ્ટસર દ્વારા 2019 ની પરીક્ષાઓ માટે)
1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર
2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર
3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર
4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ
5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો
6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક
7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ
8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ
9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર
10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે
11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે
12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ
13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી
14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ
15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય
16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર
17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ
18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય
19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ
20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા
21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ
22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત
23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ
24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ
25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી
26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના
27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935
28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર
29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ
30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ
31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ
32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી
33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના
34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી
35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ
36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર
37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી
38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા
39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951
40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
@gyaanganga
🔲 *વ્યક્તિનું નામવિશેષ ઓળખ* 🔲
➖ પૂર્ણિમા પકવાસા *ડાંગનીદીદી*
➖ નરસિહ દિવેટિયા *જાગૃત ચોકીદાર*
➖ જુગતરામ દવે *વેડછીનો વડલો*
➖ ઠકકરબાપા *સેવાના સાગર*
➖ મોહનલાલ પંડ્યા *ડુંગળી ચોર*
➖ કાકાસાહેબ કાલેલકર *સવાઈ ગુજરાતી*
➖ ઉમાશંકર જોશી *વિશ્વશાંતિના કવિ*
➖ પ્રેમાનંદ *મહાકવિ*
➖ હેમચંદ્રાચાર્ય *કલિકાલસર્વજ્ઞ*
➖ નરસિહ મહેતા *ગુજરાતી ભાષાના આદિકવિ*
➖ મીરાં *જન્મજન્મની દાસી*
➖ શામળ *પદ્યવાર્તાકાર*
➖ દયારામ *ભક્તકવિ*
➖ કવિનર્મદ *ગદ્યસાહિત્યના પિતા*
➖ અખો *જ્ઞાની કવિ*
➖ મણીલાલ દ્રિવેદી *બ્રહ્મનિષ્ઠ*
➖ ગોવર્ધનરામ ત્રિપાઠી *પંડિતયુગના પુરોધા*
➖ મણિશંકર ભટ્ટ *ઊર્મિ કવિ*
➖ આનંદશંકર ધ્રુવ *પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ*
➖ નરસિહ દિવેટિયા *સાહિત્ય દિવાકર*
➖ કલાપી *સુરતાની વાડીનો મીઠો મોરલો*
➖ ન્હાનાલાલ *ગુજરાતી કવિ વર*
➖ સુખલાલજી *પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત*
➖ સ્વામી આનંદ *જ્ઞાની અને પ્રબુદ્ધ*
➖▪➖▪➖▪➖▪➖▪➖
@gyaanganga
➖▪➖▪➖▪➖▪➖▪➖
➖ પૂર્ણિમા પકવાસા *ડાંગનીદીદી*
➖ નરસિહ દિવેટિયા *જાગૃત ચોકીદાર*
➖ જુગતરામ દવે *વેડછીનો વડલો*
➖ ઠકકરબાપા *સેવાના સાગર*
➖ મોહનલાલ પંડ્યા *ડુંગળી ચોર*
➖ કાકાસાહેબ કાલેલકર *સવાઈ ગુજરાતી*
➖ ઉમાશંકર જોશી *વિશ્વશાંતિના કવિ*
➖ પ્રેમાનંદ *મહાકવિ*
➖ હેમચંદ્રાચાર્ય *કલિકાલસર્વજ્ઞ*
➖ નરસિહ મહેતા *ગુજરાતી ભાષાના આદિકવિ*
➖ મીરાં *જન્મજન્મની દાસી*
➖ શામળ *પદ્યવાર્તાકાર*
➖ દયારામ *ભક્તકવિ*
➖ કવિનર્મદ *ગદ્યસાહિત્યના પિતા*
➖ અખો *જ્ઞાની કવિ*
➖ મણીલાલ દ્રિવેદી *બ્રહ્મનિષ્ઠ*
➖ ગોવર્ધનરામ ત્રિપાઠી *પંડિતયુગના પુરોધા*
➖ મણિશંકર ભટ્ટ *ઊર્મિ કવિ*
➖ આનંદશંકર ધ્રુવ *પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ*
➖ નરસિહ દિવેટિયા *સાહિત્ય દિવાકર*
➖ કલાપી *સુરતાની વાડીનો મીઠો મોરલો*
➖ ન્હાનાલાલ *ગુજરાતી કવિ વર*
➖ સુખલાલજી *પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત*
➖ સ્વામી આનંદ *જ્ઞાની અને પ્રબુદ્ધ*
➖▪➖▪➖▪➖▪➖▪➖
@gyaanganga
➖▪➖▪➖▪➖▪➖▪➖
ઋષિકેશ કોનું નામ છે ?
*કૃષ્ણનું*
‘મેરે તો ગિરિધર ગોપાલ’ કોની પંક્તિ છે ?
*મીરાબાઈની*
‘વૈષ્ણવજન તો તેને કહીએ’ કોની પંક્તિ છે ?
*નરસિંહ મહેતાની*
નર્મદાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
*રેવા*
સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે ?
*દ્વારકા*
પુરાણોની સંસ્થા કેટલી છે ?
*અઢાર*
ગાયત્રી મંત્રમાં કોની ઉપસના કરવામાં આવી છે ?
*સૂર્ય*
હનુમાનચાલીસાના રચયિતા કોણ છે ?
*તુલશીદાસ*
પારસીઓનું નવું વર્ષ ક્યાં નામે ઓળખાય છે ?
*પતેતી*
માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે ?
*સિદ્ધપુર*
પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?
*ચાંદોદ*
બિંદુ સરોવર ક્યાં આવેલું છે ?
*સિદ્ધપુર*
પવિત્ર નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલ છે ?
*કચ્છ*
બારજ્યોતિર્લીંગમાનુંનાગેશ્વર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
*દેવભૂમિ દ્વારકા*
સોમનાથનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
*ગીર સોમનાથ*
દ્વારકાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
*દેવભૂમિ દ્વારકા*
દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે ?
*૨૪*
પંચાંગના પાંચ અંગો ક્યાં છે ?
*તિથી, વાર, નક્ષત્ર, યોગ, કરણ*
શ્વેતાંબર અને દિગંબર ક્યાં ધર્મના સંપ્રદાયો છે ?
*જૈન*
‘ત્યાગીને ભોગવી જાણો’ ક્યાં ઉપનીષદની પંક્તિ છે ?
*ઇશોપનિષદ*
ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે ?
*સત્યમ,શિવમ,સુન્દરમ્*
નક્ષત્રોની સંખ્યા કેટલી છે ?
*૨૭*
રાશિઓની સંખ્યા કેટલી છે ?
*૧૨*
ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે ?
*૩૫૪ દિવસ*
શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ?
*ચૈત્ર*
વિક્રમ સવંતનો પ્રથમ મહિનો કયો છે ?
*કારતક*
સત્તાધાર શાને માટે જાણીતું છે ?
*સંત આપા ગીગાની સમાધિ માટે*
કબીરવડ ક્યાં જિલ્લામાં આવેલો છે ?
*ભરૂચ*
મોઢેરા શાને માટે જાણીતું છે ?
*સૂર્યમંદિર*
વૌઠાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?
*અમદાવાદ*
તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?
*સુરેન્દ્રનગર*
ગોપનાથનું શિવમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
*ભાવનગર*
કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે ?
*પોરબંદર*
ચાતુર્માસ એટલે ક્યાં ચાર મહિના ?
*અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો*
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કોની પંક્તિ છે ?
*નરસિંહ મહેતા*
‘ધમ્મપદ’ ક્યાં ધર્મનો ગ્રંથ છે ?
*બૌદ્ધ*
જૈન ધર્મના કુલ કેટલા તીર્થકરો થયા છે ?
*૨૪
@gyaanganga
*કૃષ્ણનું*
‘મેરે તો ગિરિધર ગોપાલ’ કોની પંક્તિ છે ?
*મીરાબાઈની*
‘વૈષ્ણવજન તો તેને કહીએ’ કોની પંક્તિ છે ?
*નરસિંહ મહેતાની*
નર્મદાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
*રેવા*
સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે ?
*દ્વારકા*
પુરાણોની સંસ્થા કેટલી છે ?
*અઢાર*
ગાયત્રી મંત્રમાં કોની ઉપસના કરવામાં આવી છે ?
*સૂર્ય*
હનુમાનચાલીસાના રચયિતા કોણ છે ?
*તુલશીદાસ*
પારસીઓનું નવું વર્ષ ક્યાં નામે ઓળખાય છે ?
*પતેતી*
માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે ?
*સિદ્ધપુર*
પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?
*ચાંદોદ*
બિંદુ સરોવર ક્યાં આવેલું છે ?
*સિદ્ધપુર*
પવિત્ર નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલ છે ?
*કચ્છ*
બારજ્યોતિર્લીંગમાનુંનાગેશ્વર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
*દેવભૂમિ દ્વારકા*
સોમનાથનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
*ગીર સોમનાથ*
દ્વારકાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
*દેવભૂમિ દ્વારકા*
દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે ?
*૨૪*
પંચાંગના પાંચ અંગો ક્યાં છે ?
*તિથી, વાર, નક્ષત્ર, યોગ, કરણ*
શ્વેતાંબર અને દિગંબર ક્યાં ધર્મના સંપ્રદાયો છે ?
*જૈન*
‘ત્યાગીને ભોગવી જાણો’ ક્યાં ઉપનીષદની પંક્તિ છે ?
*ઇશોપનિષદ*
ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે ?
*સત્યમ,શિવમ,સુન્દરમ્*
નક્ષત્રોની સંખ્યા કેટલી છે ?
*૨૭*
રાશિઓની સંખ્યા કેટલી છે ?
*૧૨*
ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે ?
*૩૫૪ દિવસ*
શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ?
*ચૈત્ર*
વિક્રમ સવંતનો પ્રથમ મહિનો કયો છે ?
*કારતક*
સત્તાધાર શાને માટે જાણીતું છે ?
*સંત આપા ગીગાની સમાધિ માટે*
કબીરવડ ક્યાં જિલ્લામાં આવેલો છે ?
*ભરૂચ*
મોઢેરા શાને માટે જાણીતું છે ?
*સૂર્યમંદિર*
વૌઠાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?
*અમદાવાદ*
તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?
*સુરેન્દ્રનગર*
ગોપનાથનું શિવમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
*ભાવનગર*
કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે ?
*પોરબંદર*
ચાતુર્માસ એટલે ક્યાં ચાર મહિના ?
*અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો*
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કોની પંક્તિ છે ?
*નરસિંહ મહેતા*
‘ધમ્મપદ’ ક્યાં ધર્મનો ગ્રંથ છે ?
*બૌદ્ધ*
જૈન ધર્મના કુલ કેટલા તીર્થકરો થયા છે ?
*૨૪
@gyaanganga
🎯એક જ લક્ષ્ય #GPSC
સમાનાર્થી/ શબ્દોના અર્થ
•••••••••••••••••••••••••••••
📌પાલવ
✅ પહેરેલા સાડી નો લટકતો છેડો.
》દુપટ્ટા પાઘડીનો કસબી છેડો.
》આશરો; શરણ.
📌વ્યભિચાર
✅ પોતાના ગુણધર્મને વફાદાર ન રહેવું તે.,
》પરસ્ત્રીપુરુષનો આડો વ્યવહાર,
》કર્તવ્યભ્રષ્ટતા.
📌 અપવ્યય
✅ખોટું ખરચ; બગાડ.
📌ઘુમ્મટ
✅ દરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબું; ગુંબજ.
@gyaanganga
સમાનાર્થી/ શબ્દોના અર્થ
•••••••••••••••••••••••••••••
📌પાલવ
✅ પહેરેલા સાડી નો લટકતો છેડો.
》દુપટ્ટા પાઘડીનો કસબી છેડો.
》આશરો; શરણ.
📌વ્યભિચાર
✅ પોતાના ગુણધર્મને વફાદાર ન રહેવું તે.,
》પરસ્ત્રીપુરુષનો આડો વ્યવહાર,
》કર્તવ્યભ્રષ્ટતા.
📌 અપવ્યય
✅ખોટું ખરચ; બગાડ.
📌ઘુમ્મટ
✅ દરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબું; ગુંબજ.
@gyaanganga
Forwarded from Quality Button Creator - Banner Creator
💫 જમ્મુ અને કાશ્મીરના કયા જિલ્લાના કેસરને ભૌગોલિક સંકેતનું ટેગ આપવામાં આવ્યું છે?💫
🏏🥎🏏આજે(24 એપ્રિલ )ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા 'સચિન તેંડુલકર 'નો જન્મદિવસ તો ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે 🏏🥎🏏
🎾🥏સચિન તેંડુલકર 🥏🥎
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _
👉જન્મ :-24 એપ્રિલ 1973
👉જન્મસ્થળ :-મહારાષ્ટ્ર (મુંબઈ )
👉પુરુનામ:-સચિન રમેશ તેંડુલકર
👉ઉપનામ :-
☆લિટલ માસ્ટર
☆માસ્ટર બ્લાસ્ટર
☆તેન્ડીયા
☆ધ લીટલ ચેમ્પિયન્સ
🏀🏏થોડી 🏏જીવન 🏏ઝલક 🏏🏀
_____
👉 ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ તરીકે જાણીતા સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે
👉તેમને નવેમ્બર 1989 માં પાકિસ્તાન સામે ટેસ્ટ રમીને જીવન સફર શરૂ કર્યુ
👉સચિન એકમાત્ર એવા ખેલાડી કે તેમને રણજીત ટ્રોફી, દુલિપ ટ્રોફી, ઇરાન ટ્રોફી પ્રથમ મેચમાં સદી ફટકાવનાર ખેલાડી
👉 સચિન તેંડુલકર 2012 માં ભારતની સંસદના ઉપલાગૃહ રાજયસભામાં નામાંકિત થયાં હતા
👉ભારતીય વાયુસેના દ્વારા ગૃપ કેપ્ટનો માનદ્ રેન્ક મેળવનાર તે ઉડ્ડયન પૂષ્ટભૂમિ વિનાનો પહેલો ખેલાડી
👉ભારત સરકારે 2012 માં સચિન તેન્ડુલકર ટપાલ ટિકિટ બહાર પાડી
👉2019 માં તેન્ડુલકરને icc ક્રિકેટ હોલ ફ્રેમમાં સામેલ કરવામાં આવ્યા
👉સચિનનો ટેસ્ટ અને વન ડે બંનેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તેમના નામે છે
👉જાન્યુઆરી 2008 માં બ્રિટનના વડાપ્રધાન 'ગાર્ડન બ્રાઉન' ને એવું સુચન કરેલ કે સચિન તેંડુલકરને માનદ્ 'નાઇટહુડ' એવૉર્ડથી સન્માનિત કરવા જોઇએ
🙏🙏સચિનના કોચ (ગુરૂજી )🙏🙏
સચિનના કોચ 'રમાકાંત ઓચરેકર' તેમના જીવનો રસ્તો ચિંધ્યો
📖🌸તેમની આત્મકથા 🌸📖
'પ્લેઇંગ ઇટ માય વે'
⚜🌷તેમને સન્માન (એવૉર્ડ )🌷⚜
♤અર્જુન એવૉર્ડ :-1994
♤રાજીવ ગાંધી ખેલરત્ન -:1997
♤પદ્મશ્રી એવૉર્ડ :-1998
♤મહારાષ્ટ્ર ભૂષણ એવૉર્ડ :-2001
♤પદ્મવિભૂષણ એવૉર્ડ :-2008
♤ભારતરત્ન :-2014
🏹સચિન ફિલ્મ ઇતિહાસ 🏹
અ બિલિયન ડ્રીમ્સ- જેમ્સ ઇસ્કોનઇન ભારતીય ફિલ્મ
Join : @gyaanganga
🎾🥏સચિન તેંડુલકર 🥏🥎
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _
👉જન્મ :-24 એપ્રિલ 1973
👉જન્મસ્થળ :-મહારાષ્ટ્ર (મુંબઈ )
👉પુરુનામ:-સચિન રમેશ તેંડુલકર
👉ઉપનામ :-
☆લિટલ માસ્ટર
☆માસ્ટર બ્લાસ્ટર
☆તેન્ડીયા
☆ધ લીટલ ચેમ્પિયન્સ
🏀🏏થોડી 🏏જીવન 🏏ઝલક 🏏🏀
_____
👉 ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ તરીકે જાણીતા સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે
👉તેમને નવેમ્બર 1989 માં પાકિસ્તાન સામે ટેસ્ટ રમીને જીવન સફર શરૂ કર્યુ
👉સચિન એકમાત્ર એવા ખેલાડી કે તેમને રણજીત ટ્રોફી, દુલિપ ટ્રોફી, ઇરાન ટ્રોફી પ્રથમ મેચમાં સદી ફટકાવનાર ખેલાડી
👉 સચિન તેંડુલકર 2012 માં ભારતની સંસદના ઉપલાગૃહ રાજયસભામાં નામાંકિત થયાં હતા
👉ભારતીય વાયુસેના દ્વારા ગૃપ કેપ્ટનો માનદ્ રેન્ક મેળવનાર તે ઉડ્ડયન પૂષ્ટભૂમિ વિનાનો પહેલો ખેલાડી
👉ભારત સરકારે 2012 માં સચિન તેન્ડુલકર ટપાલ ટિકિટ બહાર પાડી
👉2019 માં તેન્ડુલકરને icc ક્રિકેટ હોલ ફ્રેમમાં સામેલ કરવામાં આવ્યા
👉સચિનનો ટેસ્ટ અને વન ડે બંનેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તેમના નામે છે
👉જાન્યુઆરી 2008 માં બ્રિટનના વડાપ્રધાન 'ગાર્ડન બ્રાઉન' ને એવું સુચન કરેલ કે સચિન તેંડુલકરને માનદ્ 'નાઇટહુડ' એવૉર્ડથી સન્માનિત કરવા જોઇએ
🙏🙏સચિનના કોચ (ગુરૂજી )🙏🙏
સચિનના કોચ 'રમાકાંત ઓચરેકર' તેમના જીવનો રસ્તો ચિંધ્યો
📖🌸તેમની આત્મકથા 🌸📖
'પ્લેઇંગ ઇટ માય વે'
⚜🌷તેમને સન્માન (એવૉર્ડ )🌷⚜
♤અર્જુન એવૉર્ડ :-1994
♤રાજીવ ગાંધી ખેલરત્ન -:1997
♤પદ્મશ્રી એવૉર્ડ :-1998
♤મહારાષ્ટ્ર ભૂષણ એવૉર્ડ :-2001
♤પદ્મવિભૂષણ એવૉર્ડ :-2008
♤ભારતરત્ન :-2014
🏹સચિન ફિલ્મ ઇતિહાસ 🏹
અ બિલિયન ડ્રીમ્સ- જેમ્સ ઇસ્કોનઇન ભારતીય ફિલ્મ
Join : @gyaanganga
આકાર અને ઘનતામાં નીચેનામાંથી કયો ગ્રહ પૃથ્વીની સમકક્ષ છે?
Anonymous Quiz
28%
મંગળ
25%
બુધ
25%
પ્લુટો
22%
શુક્ર
કયો ટાપુ ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલો છે? -
Anonymous Quiz
11%
એલીફંટા
30%
સાલસેટ
33%
નિકોબાર
26%
રામેશ્વર
પ્રાકૃતિક રબ્બરનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે?
Anonymous Quiz
30%
મલેશિયા
38%
ઇન્ડોનેશિયા
22%
થાઈલેન્ડ
10%
ભારત
કઈ નદી અમેરિકા અને મેક્સિકોની સીમા નક્કી કરે છે?
Anonymous Quiz
39%
મિસીપિસી
27%
મિસૌરી
29%
કોલોરેડો
4%
રીયોગ્રાંડે
ફ્લોરિડાની સામુદ્ર ધુની કોને વિભાજીત કરે છે?
Anonymous Quiz
15%
મેક્સિકો અને કયુબા
60%
યુ.એસ.એ. અને કયુબા
20%
કયૂબા અને બેલીઝ
5%
કયુબા અને બહુમાસ
ભારતનો પ્રમાણિક સમય ગ્રીનવિચ સમય કરતા કેટલા કલાક આગળ છે?
Anonymous Quiz
22%
2.5 કલાક
30%
3.5 કલાક
15%
4.5 કલાક
33%
5.5 કલાક
માઈકોરાઈઝા એ એક પ્રકારની _____ છે.
Anonymous Quiz
17%
સહજીવી ફૂગ
48%
પરજીવી ફૂગ
27%
સહજીવી વાઈરસ
9%
પરજીવી વાઈરસ
પાણીની ખેચને કારણે છોડમાં ક્યો અંત: સ્ત્રાવ જમાં થાય છે?
Anonymous Quiz
27%
એબ્લિસસિક એસિડ
34%
ઈથેલિન
22%
ઓક્સિન
17%
જિબ્રેલિક એસિડ
📕📕 જાણવા જેવું:- 📕📕
⛔️ ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ
⛔️ લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં
⛔️ સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ
⛔️ હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી
⛔️ એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.
⛔️ TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ
⛔️ ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.
⛔️ રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી
⛔️ કેરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ
⛔️ પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા
⛔️ ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ
⛔️ બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ
⛔️ નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.
⛔️ સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત
⛔️ પચામૃત ડેરી -ગોધરા
⛔️ બે રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.
⛔️ કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી
⛔️ જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.
✍✍Mehul pandya✍✍
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
Join:- @gyaanganga
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
⛔️ ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ
⛔️ લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં
⛔️ સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ
⛔️ હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી
⛔️ એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.
⛔️ TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ
⛔️ ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.
⛔️ રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી
⛔️ કેરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ
⛔️ પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા
⛔️ ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ
⛔️ બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ
⛔️ નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.
⛔️ સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત
⛔️ પચામૃત ડેરી -ગોધરા
⛔️ બે રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.
⛔️ કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી
⛔️ જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.
✍✍Mehul pandya✍✍
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
Join:- @gyaanganga
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
🔹🔹🔹સામાન્ય જ્ઞાન:-🔹🔹🔹
⛔️ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?
📌 *દાદાભાઈ નવરોજી*
⛔️ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?
📌 *મદનમોહન માલવિયા*
⛔️ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?
📌 *શેરશાહ સુરી*
⛔️ બિરબલનું સાચુ નામ શું હતું ?
📌 *મહેશદાશ*
⛔️ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?
📌 *શમબોલા દુબે*
⛔️ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?
📌 *જહાંગીર*
⛔️ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?
📌 *દુનિયાને જીતનાર*
⛔️ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો
📌 *ગૌતમીપુત્રશાતકણૉ*
⛔️ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?
📌 *નિલકંઠરાય છત્રપતી*
⛔️ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?
📌 *બાળગંગાધર તિલક*
⛔️ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?
📌 *ધીરણોધર ડુંગર*
⛔️ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?
📌 *ભુત નિબંધ*
⛔️ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?
📌 *મામલુક (ઈલબારી)*
⛔️ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?
📌 *જોનાખાન*
⛔️ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?
📌 *મોહમદ તુઘલક*
⛔️ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?
📌 *સત્યેન્દ્રનાથ ટાગોર*
⛔️ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?
📌 *લોડૅ કોનૉવલિસને*
✍✍mehul pandya✍✍
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
⛔️ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?
📌 *દાદાભાઈ નવરોજી*
⛔️ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?
📌 *મદનમોહન માલવિયા*
⛔️ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?
📌 *શેરશાહ સુરી*
⛔️ બિરબલનું સાચુ નામ શું હતું ?
📌 *મહેશદાશ*
⛔️ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?
📌 *શમબોલા દુબે*
⛔️ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?
📌 *જહાંગીર*
⛔️ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?
📌 *દુનિયાને જીતનાર*
⛔️ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો
📌 *ગૌતમીપુત્રશાતકણૉ*
⛔️ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?
📌 *નિલકંઠરાય છત્રપતી*
⛔️ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?
📌 *બાળગંગાધર તિલક*
⛔️ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?
📌 *ધીરણોધર ડુંગર*
⛔️ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?
📌 *ભુત નિબંધ*
⛔️ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?
📌 *મામલુક (ઈલબારી)*
⛔️ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?
📌 *જોનાખાન*
⛔️ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?
📌 *મોહમદ તુઘલક*
⛔️ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?
📌 *સત્યેન્દ્રનાથ ટાગોર*
⛔️ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?
📌 *લોડૅ કોનૉવલિસને*
✍✍mehul pandya✍✍
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
HTML Embed Code: